Friday, February 13, 2009

લોકો કહે છે કે મીરા તો ક્રિશ્નના પ્રેમમાં પાગલ છે,
અરે તમે જરા પ્રેમ કરીને તો જુઓ કે એ પાગલપન શેનું છે?

રાધાતો જીવી રહિ ક્રિશ્નના વિરહંમાં જીવનભર,
કોઇના વિરહમાં ઝુરવિને તો જુઓ કે આ દુખ કેવું છે?

અમર બનીએ ઘડિ દરેક પ્રેમીના જીવનની,
પ્રેમના સંબંધની શરુઆત જ્યારે થઇ છે.

સાચા પ્રેમના સંબંધનેતો નામજ નથી મળ્યું આજ સુધિ,
બસ એમ સમજો આ રાધાને મીરાના પ્રેમ જેવું જ છે.

- પરિ ઠક્ક્ર્ર.

No comments:

Post a Comment